SCO સંમેલનમાં ભારતે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર ન કર્યાં
SCO સંમેલનમાં ભારતે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર ન કર્યાં
Blog Article
ચીનના કિંગદાઓ શહેરમાં યોજાયેલા યોજાયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સંમેલનમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા ન હતા. પહેલગામ આતંકવાદી હુમલા અને સીમા પારના ત્રાસવાદનો મુદ્દોનો ઉલ્લેખ ન કરતાં ભારતે તેનો વિરોધ કર્યો હતો. તેનાથી આ સંમેલનને અંતે સંયુક્ત નિવેદન જારી કરાયું ન હતું. રાજનાથ સિંહે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને મળવાનું પણ ટાળ્યું હતું.